Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

સાળંગપુરમાં બાપ્પાની ભક્તિનો રંગ, કષ્ટભંજન દેવ હનુમાનજીનો ગણેશજીની થીમ પર ભવ્ય શણગાર

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ લાલ રંગના સુંદર વસ્ત્રો, રંગબેરંગી ગુલાબ-સેવંતીના ફૂલોનો શણગાર કરાયો હતો. વિઘ્નહર્તા શ્રી ગણેશજીની સુંદર અને તેજસ્વી મૂર્તિ વિરાજમાન હતી. ગર્ભગૃહમાં 'શુભ' અને 'લાભ' લખેલા પ્રતીકો સાથે સ્વસ્તિક ચિહ્નો અને સુંદર હાથીઓની પ્રતિકૃતિ દ્વારા દિવ્ય શણગાર કરાયો હતો.મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, સવારે 9:00 કલાકે શ્રીહરિ મંદિરમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા ગણપતિદાદાનું પૂજન અને અર્ચન કરવામાં આવ્યું. પૂજન બાદ, શ્રી પૂજારી સ્વામીએ ગણપતિજીની આરતી ઉતારી હતી. આ દિવ્ય અને અનેરા દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો.
Vivek Shah
Vivek ShahUpdated on: 14 Sep 2026 12:55 PM IST
1 / 5
Gallery Image 1

ગણેશ ચતુર્થીએ સાળંગપુરધામમાં અનોખા દર્શન, ગણેશજીની થીમમાં સજાયા કષ્ટભંજન દેવને

2 / 5
Gallery Image 2

ગણેશજીની થીમ સાથે દાદાને કરાયો શણગાર

3 / 5
Gallery Image 3

ભકતોએ દર્શન કરી ધન્યતા અનુભવી

4 / 5
Gallery Image 4

મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, સવારે 9:00 કલાકે શ્રીહરિ મંદિરમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા ગણપતિદાદાનું પૂજન અને અર્ચન કરવામાં આવ્યું.

5 / 5
Gallery Image 5

ગર્ભગૃહમાં 'શુભ' અને 'લાભ' લખેલા પ્રતીકો સાથે સ્વસ્તિક ચિહ્નો અને સુંદર હાથીઓની પ્રતિકૃતિ દ્વારા દિવ્ય શણગાર કરાયો

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે