સુરત કાપોદ્રા બ્રિજ પરથી મહિલાએ છલાંગ લગાવી, 108એ સ્થળે મૃત જાહેર કર્યું
સુરતમાં કાપોદ્રા બ્રિજ ઉપરથી અજાણી મહિલાએ છલાગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યુ હતુ. પોલીસને આ વાતની જાણ થતા તેવો તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને મૃત મહિલા કોણ હતી તેની તપાસ કરવામાં આવી રહી છે.

AdminUpdated on: 07 Apr 2026 02:12 PM IST


AI Image
સુરત કાપોદ્રા બ્રિજ પરથી મહિલાએ છલાંગ લગાવી, 108એ સ્થળે મૃત જાહેર કર્યું
સુરતમાં કાપોદ્રા બ્રિજ ઉપરથી અજાણી મહિલાએ છલાગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યુ હતુ. પોલીસને આ વાતની જાણ થતા તેવો તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને મૃત મહિલા કોણ હતી તેની તપાસ કરવામાં આવી રહી છે.

Admin
Updated on: 07 Apr 2026 02:12 PM IST


AI Image
સુરત: શહેરના કાપોદ્રા બ્રિજ પાસે આજે ચોંકાવનારી ઘટના બની હતી, જ્યારે એક મહિલાએ અચાનક બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી હતી. સ્થળે હાજર લોકોને આ દ્રશ્ય જોઈ ચોંક લાગ્યો અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી.
ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચીને મહિલાને શોધવા માટે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી. તપાસ દરમ્યાન મહિલાને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો, પરંતુ 108ની ટીમે સ્થળ પર જ તેને મૃત જાહેર કર્યું.
મહિલા કોણ હતી અને કેમ તેણે પોતાનું જીવન ટૂંકાવ્યું તે અંગે પોલીસ તાત્કાલિક તપાસ કરી રહી છે. કાપોદ્રા બ્રિજ પાસે આવી ઘટના શહેરના નાગરિકો માટે ચિંતાજનક બની છે, અને પોલીસે આ મામલે વિગતવાર તપાસ શરૂ કરી છે.
AUTHOR




