Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદની એક સ્કૂલમાં ફીના ભરતા વિદ્યાર્થીઓને સ્કૂલની બહાર ઉભા રાખ્યા આક્ષેપ

અમદાવાદમાં આવેલી વાડજની એક સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ફીન ભરતા તેમને સ્કૂલના વર્ગખંડની બહાર ઉભા રાખવામાં આવ્યા હતા. તેવો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે શિક્ષણ વિભાગ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે સ્કુલ દ્વારા કહેવામાં આવ્યુ છે કે આવા પ્રકારની કોઈપણ પ્રકારની નિર્ણય સ્કૂલ દ્વારા કરવામાં આવ્યો નથી.
Admin
AdminUpdated on: 06 Apr 2026 03:25 PM IST
અમદાવાદની એક સ્કૂલમાં ફીના ભરતા વિદ્યાર્થીઓને સ્કૂલની બહાર ઉભા રાખ્યા આક્ષેપઅમદાવાદની એક સ્કૂલમાં ફીના ભરતા વિદ્યાર્થીઓને સ્કૂલની બહાર ઉભા રાખ્યા આક્ષેપ

AI Image

અમદાવાદ: અમદાવાદની એક સ્કૂલ ઉપર ગંભીર આરોપ વાલીઓ દ્વારા મુકવામાં આવ્યો છે. કે બાળકોએ ફીના ભરતા વિદ્યાર્થીઓને વર્ગખંડમાંથી બહાર  ઉભા રાખવાની ફરજ પાડવામાં આવી છે. આ વાતની ફરિયાદ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગે કહ્યુ કે જો આ વાતની તપાસ કરવામાં આવશે. આવા પ્રકારની ઘટના સાચી હશે. તો સ્કૂલ સામે કાયદેસરના પગલા ભરવામાં આવશે.

અમદાવાદની વાડજમાં આવેલી સૌરભ સ્કુલમાં ફીના ભરતા વિદ્યાર્થીઓને બહાર ઉભા રખાયા હતા. તેવી ફરિયાદો વાલીઓ દ્વારા કરવામાં આવી છે. આ સ્કૂલમાં 20થી વધુ વિદ્યાર્થીઓ ફી છેલ્લા સેમેસ્ટરની  ના ભરતા તેમને પરીક્ષામાં આપવામાં આવી નથી. અને તેમને સ્કુલની બહાર ઉભા રાખવામાં આવ્યા હતા. તેવી ફરિયાદ તેમના વાલીઓ દ્વારા કરવામાં આવી છે.

જ્યારે સ્કુલની સંચાલકો દ્વારા વાત કરવામાં આવી ત્યારે સ્કુલના સંચાલકોએ કહ્યુ કે થોડી ગેરસમજ થઈ હોવાનું છે અમે આવા પ્રકારની કોઈપણ બનાવ બન્યો નથી. જે વિદ્યાર્થીઓ ફી ભરવાના બાકી છે. તેમને પણ અમે સ્કુલમાં પરીક્ષા વંચિત રાખ્યા નથી. હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ બાદ સમગ્ર મામલાની વિગતો બહાર આવશે.

જ્યારે સ્કૂલના સંચાલકો અને વાલીઓ સામ સામે એક બીજા ઉપર આરોપ કરી રહ્યા છે. આ મામલો શિક્ષણ વિભાગ દ્વારાને ફરિયાદ કરવામાં આવી છે. 

AUTHOR
Admin

Admin

Author details are not available.