Get News Alerts

Never miss breaking news updates.

પાસપોર્ટમાં નામ બદલવા માટેના નિયમમાં મોટો ફેરફાર, જાણો નવી પ્રોસેસ

Passport New Rules: કેન્દ્ર સરકારના સ્થાનિક લોકો ભારતીય મૂળના લોકો (OCI કાર્ડ ધારકો) માટે ઘણા સરળ નિયમો છે. ગૃહ મંત્રાલયે 'નાગરિકતા સંપાદન નિયમો 2026' લાગુ કર્યા છે. નવા નિયમો હેઠળ તમે હવે દસ્તાવેજી કાર્યવાહી કરવા માટે હવે ઓફિસોના ધક્કા નહીં ખાવા પડે. તમારું કામ ડિજિટલ થશે. આવો જાણીએ કે, ડિજિટલી શું-શું બદલાશે...
Admin
AdminUpdated on: 01 May 2026 03:43 PM IST
પાસપોર્ટમાં નામ બદલવા માટેના નિયમમાં મોટો ફેરફાર, જાણો નવી પ્રોસેસપાસપોર્ટમાં નામ બદલવા માટેના નિયમમાં મોટો ફેરફાર, જાણો નવી પ્રોસેસ

ફાઇલ તસવીર

Passport New Rules: કેન્દ્ર સરકારના સ્થાનિક લોકો ભારતીય મૂળના લોકો (OCI કાર્ડ ધારકો) માટે ઘણા સરળ નિયમો છે. ગૃહ મંત્રાલયે 'નાગરિકતા સંપાદન નિયમો 2026' લાગુ કર્યા છે. નવા નિયમો હેઠળ તમે હવે દસ્તાવેજી કાર્યવાહી કરવા માટે હવે ઓફિસોના ધક્કા નહીં ખાવા પડે. તમારું કામ ડિજિટલ થશે. આવો જાણીએ કે, ડિજિટલી શું-શું બદલાશે...

શું-શું બદલાઈ ગયું? 
હવે મળશે e-OCI કાર્ડ:  પહેલા પ્લાસ્ટિકવાળું કાર્ડ મેળતું હતું, પરંતુ હવે તમને આ કાર્ડ ડિજિટલ પણ મળે છે. તમે તેને તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં પણ રાખી શકો છો. આ આધાર પર કાર્ડ અથવા ઈ-પેનની રીતે કામ કરશે.

ફોટોકૉપીની ઝંઝટ સમાપ્ત: નવા નિયમોના અંતર્ગત હવે તમને આ ફોટોકૉપી કરવાની ઝંઝટ નહીં રહે.

ઓનલાઈન છોડી શકશે કાર્ડ: જો કોઈ પોતાની મરજીથી OCI કાર્ડ સરેન્ડર કરે છે, તો તે ઓનલાઈન જાતે કરી શકશે. જો કે, ઓરિજિનલ કાર્ડ તમને નજીકના ભારતીય દૂતાવાસ અથવા વિદેશી ક્ષેત્રીય નોંધણી અધિકારી (FRO) માટે પાસ જમા કરવું પડશે.

સગીરો માટે નવા નિયમ
સરકારે બાળકોને લઈને સ્પષ્ટતા કરકી છે કે, હવે કોઈપણ સગીર બાળક એકસાથે ભારતીય કે અન્ય દેશનો પાસપોર્ટ રાખી નહીં શકે. પહેલા લોકો બે બે દેશના પાસપોર્ટ રાખતા હવે, હવે આ નિયમ કડક રીતે લાગુ કરવામાં આવશે.

ઇમિગ્રેશનની પ્રોસેસ ઝડપી બની
એરપોર્ટ પર લાંબી લાઈનોમાંથી બચવા માટે સરકારે ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન શરૂ કર્યું છે. નવો પાસપોર્ટ કરનારા આવેદકોએ આ માટે સહમતિ આપવી પડશે, ત્યારબાદ તેમનું બાયોમેટ્રિક્સ કરવામાં આવશે. એટલે જ્યારે તમે ફરીને ભારત આવશો ત્યારે ઇમિગ્રેશનની પ્રોસેસ મિનિટોમાં જ પતી જશે.

અપીલ કરવી સરપળ બની
જો કોઈ કારણોસર તમારી ઓસીઆઈ એપ્લિકેશન રિજેક્ટ થઈ જાય છે, તો ટેન્શન નથી. હવે તમે અપીલ કરી શકો છો. આ મામલે બીડીવાર તપાસ એ અધિકારી નહીં કરે, જેણે એપ્લિકેશન રિજેક્ટ કરી હતી. તેનો ઉપરી અધિકારી તપાસ કરશે. તમારી વાત મૂકવા માટે તમને મોકો આપવામાં આવશે.

કોને મળશે આ ફાયદો?
આ સુવિધા એ તમામ લોકો માટે છે, જે 26 જાન્યુઆરી 1950 કે ત્યારબાદ ભારતીય નાગરિક બન્યા હોય.

AUTHOR
Admin

Admin

Author details are not available.